અમારી સંસ્થા માં જીવદયા પ્રવૃતિઓ તેમજ મનાવ ક્લ્યાન પ્રવૃતીઓ કરવામાં આવે છે અને સંસ્થા માં અમે સેવા માટે ગૃહિણી ની સુવિધા રાખેલ છે જે આમરી સંસ્થા મા માનવ સેવાં ફાળવણી કરે છે. તેમજ સંસ્થા મા રસોઈ માટે બહેનો ની સુવિધા રાખેલ છે અને આમરી સંસ્થા ના નિયમો પ્રમાણે આઈ કાર્ડ અને ડ્રેસ ની સુવિધા રાખવા મા આવેલ છે.
નોંધ : અમારી સંસ્થા આપેલ દાન ૮૦- જી હેઠળ આજીવન કરમુક્ત છે.
© Copyright Jalarambapa Charitable Trust 2021. All Right Reserved. Developed By Ciesto Solutions